સામાન્ય રીતે ગણેશજીની પ્રતિમાઓ માટી કે પ્લાસ્ટર ઑફ પેરિસમાંથી બનાવવામાં આવે છે, પરંતુ ઓલપાડના યુવકોએ પર્યાવરણનું જતન કરવાના હેતુથી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યુ છે.