ચોમાસા દરમિયાન શહેરમાં વારંવાર ઊભી થતી ખાડીપૂરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.