નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલી વખત પરિવાર સાથે નાથદ્વારા આવ્યા હતાં, શ્રીનાથજી સમક્ષ શિશ ઝુકાવ્યું હતું અને પ્રાર્થના કરી હતી.