ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના લસકાણા ખાતે આયોજિત 'પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ'માં સરકારી અધિકારીઓને સ્પષ્ટ અને આકરો સંદેશ આપતાં ખળભળાટ મચી ગયો છે.