ઉતરાયણમાં પતંગ ઉડાડ્યા બાદ જ્યાં ત્યાં કપાયેલા પતંગ અને તેની દોરી મૂંગા પક્ષીઓ માટે જીવલેણ ન બની જાય તે માટે એક શાળામાં અભિયાન ચલાવવામાં આવ્યું.