સુરેન્દ્રનગર જિલ્લાની 1355 જેટલી આંગણવાડીઓને લાગી જશે તાળા, સરકાર સામે લડી લેવાના મૂડમાં આંગણવાડી કાર્યકરો
2026-03-17 500 Dailymotion
12 જેટલી વિવિધ માંગણીઓને લઈને આંગણવાડી બહેનો-કાર્યકરોએ સરકારને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થયું છે, તેમ છતાં સરકારમાંથી કોઈ પ્રતિભાવ ન આપતા હવે તેઓ કામથી અળગા રહેશે.