Surprise Me!

ગીર ખાંભામાં “સ્પેરોમેન” સુરેશ મકવાણા: 200થી વધુ ચકલીઓ માટે ઘરને બનાવ્યું આશ્રયસ્થાન

2026-03-20 44 Dailymotion

સુરેશભાઈએ પોતાના ઘરનું રૂપાંતર ચકલીઓ માટે સુરક્ષિત નિવાસસ્થાન તરીકે કર્યું છે. ઘરના વિવિધ ખૂણાઓમાં તેમણે માળા (નેસ્ટ) તૈયાર કર્યા છે.