કપરાડા તાલુકાના છેવાડે મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલા ગામોમાં આજે પણ ઉનાળો યાતના સમાન બની જાય છે અને પાણીના એક એક ટીપા માટે ઝઝુમવું પડે છે.