Surprise Me!

ચોમાસામાં ચેરાપુંજી ગણાતા કપરાડા પંથકના લોકોના ઉનાળામાં પાણી માટે વલખા, એક એક ટીપું મેળવવું યાતના સમાન

2026-05-31 43 Dailymotion

કપરાડા તાલુકાના છેવાડે મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલા ગામોમાં આજે પણ ઉનાળો યાતના સમાન બની જાય છે અને પાણીના એક એક ટીપા માટે ઝઝુમવું પડે છે.