ભાવનગર જિલ્લાના પાનવાડીમાં સિંચાઈ કચેરીએ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા સહિતના ખેડૂતો રજૂઆત માટે પહોંચ્યા, પરંતુ અધિકારી ગેરહાજર મળ્યા.