Surprise Me!

ચોટીલાના રેશમિયા ગામમાં તડપતી માછલીઓનો જીવ બચાવાયો! કુંડ બનાવી જળચર જીવોને નવજીવન અપાયું

2026-06-07 18 Dailymotion

સુરેન્દ્રનગરમાં ગ્રામીણ વિસ્તારોના જળાશયો તળિયાઝાટક થઇ જતા જળચર પ્રાણીઓના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થયો છે.