સુરેન્દ્રનગરમાં ગ્રામીણ વિસ્તારોના જળાશયો તળિયાઝાટક થઇ જતા જળચર પ્રાણીઓના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થયો છે.