Surprise Me!

ભાવનગર: મનપાએ જર્જરીત ઈમારતોને 5078 નોટીસ ઈશ્યુ કરી, પાલન નહીં થાય તો પ્રાથમિક સુવિધાઓ બંધ

2026-06-10 1 Dailymotion

ચોમાસાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે જોખમી ઈમારતો સામે કાર્યવાહી હાથ ધરી