પવિત્ર પુરુષોત્તમ માસની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે, ત્યારે સોમવાર અને સોમવતી અમાસના સંયોગે મોટી સંખ્યામાં ગોપીઓએ દામોદર કુંડમાં આસ્થાની ડુબકી લગાવી હતી.