સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા કેટલાક કલાકથી સતત મૃત માછલીઓ મળી રહી છે અને નદી કિનારે દુર્ગંધ ફેલાવાની શક્યતા હોવાથી તાત્કાલિક નિકાલની માંગ ઉઠી છે.