જળતાંડવના 43 વર્ષ પૂર્ણ, ઓજત નદીના રૌદ્ર સ્વરૂપે નાગલપુર ગામમાં સર્જી હતી તારાજી, ભયાનક દ્રશ્યો આજે પણ કેટલીક આંખોમાં કેદ
2026-06-22 7 Dailymotion
આજથી 43 વર્ષ પૂર્વે ઘટેલી જળ હોનારતની આ ઘટનાને યાદ કરીને આજે પણ નાગલપુર ગામના લોકો ધ્રુજી ઉઠે છે અને ગમગીન બની જાય છે.