Surprise Me!

જેતપર ખેડૂત આંદોલન: સરકારની મંત્રણા અપીલને ખેડૂતોએ ‘માંગણીઓ અંગે લેખિત ખાતરી’ની શરતે ફગાવી

2026-06-28 1 Dailymotion

મોરબી કલેક્ટરે ખેડૂતોને રૂબરૂ સંવાદ માટે આમંત્રણ આપ્યું, જોકે, ખેડૂતોએ સરકારનું સ્પષ્ટ વલણ શું છે તેની સફાઈ માગી આમંત્રણ ફગાવી દીધું