અમદાવાદ રથયાત્રા: 25 વર્ષ બાદ સરસપુરના પ્રાચીન રણછોડજી મંદિરમાં ફરી ગુંજશે ભક્તિના નાદ, ભગવાન જગન્નાથજીનું 'મૂળ મોસાળુ' થશે જીવંત
2026-07-09 7 Dailymotion
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે સરસપુરની ભગા ભગતની પોળ સ્થિત રણછોડરાય મંદિરે 'જગત મામા' મામેરા પરંપરાના ભાગ રૂપે આ વખતે પણ મામેરુ કરવામાં આવશે