Surprise Me!

ચાંદીપુરા વાયરસનો ખતરો: અરવલ્લીમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, માલપુર-મેઘરજમાં દવાનો છંટકાવ કરાયો

2026-07-10 1 Dailymotion

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કેસ અને બાળકોના મૃત્યુના આંકડા વધતા અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.