9 જુલાઈ 2025ના રોજ મુજપુર ગંભીરા બ્રિજ પર અચાનક ભાગ ધરાશાયી થતાં અનેક વાહનો મહી નદીમાં ખાબક્યા હતા અને 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા.