149મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં કોમી એકતાની મિશાલ, મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરને અર્પણ કર્યો સોનાવરખી ચાંદીનો રથ
2026-07-13 8 Dailymotion
2002ના રમખાણ બાદ શરૂ થયેલી પરંપરા, 23 વર્ષથી અમદાવાદના રઉફ બંગાળી દર વર્ષે જગન્નાથ મંદિરને ચાંદીનો રથ ભેટ કરે છે