અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભવ્ય રથયાત્રા પૂર્વે આજે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ અદભુત ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.