Surprise Me!

અમદાવાદ જગન્નાથ મંદિરમાં 'નેત્રોત્સવ વિધિ સંપન્ન,'જય રણછોડ'ના નારાથી ગુંજી ઉઠ્યું મંદિર

2026-07-14 2 Dailymotion

અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભવ્ય રથયાત્રા પૂર્વે આજે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ અદભુત ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.