ના કેટરર્સ, ના કોન્ટ્રાક્ટ! રથયાત્રા પર્વ પર ભગવાનના મોસાળમાં ભક્તોનું ‘મેઘા રસોડું’, 100 વર્ષ જૂની પરંપરા
2026-07-15 7 Dailymotion
અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથના મોસાળ તરીકે રથયાત્રાના દિવસે દરેક પોળ-શેરીમાં પ્રસાદ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.