Surprise Me!

ભરૂચમાં 250 વર્ષ જૂની મેઘમેળાની પરંપરા, મેઘરાજાની પ્રતિમાની સ્થાપના; 25 દિવસ સુધી દર્શન થશે

2026-08-13 1 Dailymotion

વરસાદના દેવ મેઘરાજા પ્રત્યેની ગાઢ આસ્થા અને ભોઈ સમાજની ઐતિહાસિક પરંપરાને ઉજાગર કરતો ભરૂચનો પ્રસિદ્ધ 250 વર્ષ જૂનો 'મેઘમેળો' ફરી એકવાર ધામધૂમથી શરૂ થયો છે.