Surprise Me!

ગાંધીનગર: જાસપુર અને ચંદ્રાલા બાદ ચરાડા ગામમાં ચાંદીપુરા વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો

2026-07-27 0 Dailymotion

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામની સીમમાં રહેતો આશરે ચાર વર્ષે બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો છે.