ઉર્જા વિભાગના નવા પરિપત્રનો વિરોધ કરવા સુરેન્દ્રનગર જિલ્લાના 30 ગામના 1000થી વધુ ખેડૂતો પરિવાર સાથે કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી અને આવેદન આપ્યું.