ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વગર ખેતરોમાં ગેરકાયદેસર વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે અને સરકારનું કોઈપણ વળતર તેમને મંજૂર નથી.