Surprise Me!

ગુજરાતના જંગલોમાં વાઘની એન્ટ્રી: છોટા ઉદેપુર-દાહોદના જંગલમાં 17 મહિનાથી વાઘની હાજરી; વન વિભાગે કરી પૃષ્ટિ

2026-07-29 8 Dailymotion

છેલ્લા અંદાજે 17 મહિનાથી નર વાઘ દાહોદથી છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટર વિસ્તારના જંગલોમાં અવરજવર કરી રહ્યો હોવાનું વન વિભાગના મોનીટરિંગમાં સામે આવ્યું છે.