છેલ્લા અંદાજે 17 મહિનાથી નર વાઘ દાહોદથી છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટર વિસ્તારના જંગલોમાં અવરજવર કરી રહ્યો હોવાનું વન વિભાગના મોનીટરિંગમાં સામે આવ્યું છે.