Surprise Me!

અમરેલીના જૂનાસાવરમાં પૂરનો કહેર: શેત્રુંજી-નાવલીના પાણીથી 10 હજાર વીઘા ખેતી બરબાદ, ખેડૂતોમાં રોષ

2026-08-04 3 Dailymotion

લીલીયાના જૂનાસાવર, કાંકચ અને ભુવા ગામમાં શેત્રુંજી અને નાવલી નદીના પાણી ફરી વળતા 10 હજાર વીઘા જમીનમાં ઉભો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે.