લીલીયાના જૂનાસાવર, કાંકચ અને ભુવા ગામમાં શેત્રુંજી અને નાવલી નદીના પાણી ફરી વળતા 10 હજાર વીઘા જમીનમાં ઉભો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે.