સુરત જિલ્લામાં પૂરના કારણે ખેતરોમાં ઊભેલો પાક ધોવાયો, ખેડૂતોએ સરકાર પાસે સહાય માટે કરી આજીજી
2026-08-05 2 Dailymotion
કીમ નદીમાં આવેલા વિનાશક પૂરે હજારો પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત નાખ્યું છે. ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને સૌથી મોટો ફટકો પડ્યો છે.