નર્મદાના સાગબારામાં ખેડૂતોના ધરણાનો આજે ત્રીજો દિવસ, સાંસદ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે મુલાકાત બાદ પણ કોઈ ઉકેલ નહીં
2026-08-10 4 Dailymotion
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણના હકને લઈને શરૂ થયેલું આદિવાસી ખેડૂતોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ યથાવત્ છે.