જામનગરમાં 12 વર્ષની દલિત સગીરાના અપહરણનો મામલો, પોલીસ ફરિયાદના 9 દિવસ બાદ પણ સગીરાનો કોઈ પત્તો નહીં, લોકોમાં રોષ
2026-07-14 0 Dailymotion
પોલીસ ફરિયાદ નોંધાયાને 9 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, સગીરાનો કોઈ પતો ન લાગતાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.