વર્ષ 1979માં 11 ઓગસ્ટે મચ્છુ ડેમ તૂટતાં આવેલા પૂરમાં હજારો લોકોના જીવ છીનવાઈ ગયા હતા અને આ ઘટનાને આજે 47 વર્ષ પૂર્ણ થયા.