Surprise Me!

મોરબી મચ્છુ જળ હોનારતને 47 વર્ષ: મૌન રેલી અને મણીમંદિરે શ્રદ્ધાંજલિ સાથે યાદ કર્યા દિવંગતો

2026-08-11 4 Dailymotion

વર્ષ 1979માં 11 ઓગસ્ટે મચ્છુ ડેમ તૂટતાં આવેલા પૂરમાં હજારો લોકોના જીવ છીનવાઈ ગયા હતા અને આ ઘટનાને આજે 47 વર્ષ પૂર્ણ થયા.