નવસારીના ગણદેવી પંથકના ઝીંગા તળાવો સામે 15થી વધુ ગામના લોકોનો મોરચો, કલેક્ટર સામે એક અસરગ્રસ્તે કર્યુ હૈયાફાટ રૂદન
2026-08-14 0 Dailymotion
15થી વધુ ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની માંગ કરી હતી.