સાગબારાના ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી ધરણા પર, કહ્યું "જંગલ જમીનનો મુદ્દો ઉકેલાય તો રાજીનામું આપવા તૈયાર છું"
2026-08-15 1 Dailymotion
સાગબારા તાલુકાના ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવાએ જંગલ જમીન મુદ્દે ધરણા કર્યા અને ખેડૂતોની રજૂઆતો સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી.