ઈ.સ. 1540ની નાની સાતમે જામ રાવળે નાગના બંદરથી નગરની શરૂઆત કરી. બાદમાં તે નવાનગર તરીકે ઓળખાયું અને દરબારગઢની ખાંભી તેની સાક્ષી છે.