Surprise Me!

સૌરાષ્ટ્રના 'પેરિસ' જામનગરના શીતળા સાતમે 486 વર્ષ પૂર્ણ, જાણો કોણે કરી હતી નવાનગરની સ્થાપના

2026-08-19 18 Dailymotion

ઈ.સ. 1540ની નાની સાતમે જામ રાવળે નાગના બંદરથી નગરની શરૂઆત કરી. બાદમાં તે નવાનગર તરીકે ઓળખાયું અને દરબારગઢની ખાંભી તેની સાક્ષી છે.