‘જય જય ગરવી ગુજરાત’ના સર્જક નર્મદે 1864માં ‘દાંડિયો’ શરૂ કરી ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગનો પાયો નાખ્યો અને સામાજિક સુધારાને વેગ આપ્યો.