આજની તારીખે પણ રાણકદેવી દ્વારા આપવામાં આવેલો શ્રાપ વઢવાણ ભોગાવો નદીમાં પાણી રહેવા દેતો નથી તેવું વઢવાણના સ્થાનિક લોકો પણ માની રહ્યા છે.