મોટા વરાછાના સુદામા ચોક નજીક રામ ચોક ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવીને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું.